Join our WhatsApp group : click here

ગુજરાતી સાહિત્યની ક્વિઝ નંબર : 22

અહીં ગુજરાતી સાહિત્યની ક્વિઝ નંબર 22 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Gujarati Sahitya
Quiz Number: 22
Question::25
Quiz Type: Mcq

Gujarati Sahitya Quiz Number: 22

/25
1119

Gujarati Sahitya Quiz : 22

ગુજરાતી સાહિત્યની ક્વિઝ : 22

1 / 25

Category: Gujarati Sahitya Quiz : 22

દુહાનાં મુખ્ય લક્ષણો જણાવો.

2 / 25

Category: Gujarati Sahitya Quiz : 22

આપેલા વિકલ્પમાંથી ઝવેરચંદ મેઘાણીની નવલકથા કઈ છે ?

3 / 25

Category: Gujarati Sahitya Quiz : 22

સુરતાની વાડીના મીઠા મોરલા સમા કવિ કલાપીનું જન્મ સ્થળ જણાવો?

4 / 25

Category: Gujarati Sahitya Quiz : 22

ગુજરાતી સાહિત્યકાર અને તેમના ઉપનામ (તખલ્લુસ) ની જોડીમાંથી કઈ જોડી ખોટી છે ?

5 / 25

Category: Gujarati Sahitya Quiz : 22

વિશ્વશાંતિનાં કવિ ઉમાશંકર જોશી નું જન્મ સ્થળ જણાવો.

6 / 25

Category: Gujarati Sahitya Quiz : 22

‘સુદામાચરિત્ર’ ના સર્જક કોણ હતા ?

7 / 25

Category: Gujarati Sahitya Quiz : 22

સ્વામી વિવેકાનંદ શિકાગો પરિષદમાં ભાષણ આપવા અંગે ગુજરાતના કયા વિદ્વાનનું માર્ગદર્શન લેવા આવ્યા હતા ?

8 / 25

Category: Gujarati Sahitya Quiz : 22

સાહિત્ય અકાદમી, દિલ્લી પુરસ્કૃત ક્રુતિ જીવન વ્યવસ્થા નાં લેખકનું નામ જણાવો?

9 / 25

Category: Gujarati Sahitya Quiz : 22

‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’ કાવ્ય પંક્તિ કયા કવિની છે?

10 / 25

Category: Gujarati Sahitya Quiz : 22

કવિ મકરંદ દવે પર કોની વિચારધારાનો પ્રભાવ વધુ જણાય છે ?

11 / 25

Category: Gujarati Sahitya Quiz : 22

અખાએ આપેલ લોકપ્રિય હિન્દી કવિતનું  નામ  જણાવો.

12 / 25

Category: Gujarati Sahitya Quiz : 22

લેખક જયંત પંડયાએ કઈ સંસ્કૃત કૃતિનો સમશ્લોકી અનુવાદ કર્યો છે ?

13 / 25

Category: Gujarati Sahitya Quiz : 22

કવિશ્રી પ્રહલાદ પારેખનો જન્મ ક્યાં થયો હતો ?

14 / 25

Category: Gujarati Sahitya Quiz : 22

‘વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે’ પદ કોનું છે ?

15 / 25

Category: Gujarati Sahitya Quiz : 22

સાહિત્ય અકાદમી, દિલ્લી પૂરસ્કૃત ક્રુતિ ‘બૃહદ પિંગળ’ નાં લેખકનું નામ જણાવો.

16 / 25

Category: Gujarati Sahitya Quiz : 22

દર્શક નીચેનામાંથી કઈ સંસ્થા સાથે સંકળાયેલા હતા.

17 / 25

Category: Gujarati Sahitya Quiz : 22

કવિ નર્મદ અવસાન સંદેશ કાવ્યદ્વારા લોકોના શાનો સંદેશ આપે છે ?

18 / 25

Category: Gujarati Sahitya Quiz : 22

“ભવની ભવાઇ” ફિલ્મનું પટકથા લેખન કરનાર અને 2001 ના વર્ષનો “આંગતુક” નવલકથા માટે દિલ્લી સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત કરનાર લેખક કોણ છે?

19 / 25

Category: Gujarati Sahitya Quiz : 22

ગુજારતની જાણીતી સંસ્થા ‘સેવા’ નાં સ્થાપક મહિલા કોણ છે ?

20 / 25

Category: Gujarati Sahitya Quiz : 22

રાજેન્દ્ર શાહના કયા કાવ્યસંગ્રહને દિલ્લી સાહિત્ય અકાદમીનો શ્રેષ્ઠ એવોર્ડ મળ્યો છે ?

21 / 25

Category: Gujarati Sahitya Quiz : 22

ગુજરાત સાહિત્ય સભા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક સૌ પ્રથમ કોને પ્રાપ્ત થયો હતો ?

22 / 25

Category: Gujarati Sahitya Quiz : 22

નીચેનામાંથી કયું સામાયિક બાળ સાહિત્યનું સામયિક નથી?

23 / 25

Category: Gujarati Sahitya Quiz : 22

‘કાદવનું કાવ્ય’ અને ‘ચોમાસુ માણીએ!’ આ બંને લલિત નિબંધો શા નો મહત્વનો સંદેશો આપે છે ?

24 / 25

Category: Gujarati Sahitya Quiz : 22

કનૈયાલાલ મુનશીનું વતન કયું હતું ?

25 / 25

Category: Gujarati Sahitya Quiz : 22

શામળ પોતાનાકાળમાં કઈ બાબત માટે પ્રખ્યાત થયેલા ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 58%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!