Join our WhatsApp group : click here

ભારતના ઇતિહાસની ક્વિઝ નંબર : 09

અહીં ભારતના ઇતિહાસની ક્વિઝ નંબર 09 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Indian History
Test number: 09
Question: 25
Type: Mcq

Indian History Quiz : 09

/25
978

Indian History Quiz : 09

ભારતના ઇતિહાસની ક્વિઝ નંબર : 09

1 / 25

Category: Indian History Quiz : 09

વડોદરા સ્ટેટનું મુંબઇ રાજયમાં વિલીનીકરણ થયું તે સમયે વડોદરા સ્ટેટના વડા કોણ હતા ?

2 / 25

Category: Indian History Quiz : 09

યુનો (UNO) માં સૌપ્રથમ હિન્દીમાં ભાષણ આપનાર આપણા વડાપ્રધાન કોણ હતા ?

3 / 25

Category: Indian History Quiz : 09

મોઢેરાનું સૂર્યમંદિર કોના સમયમાં બાંધવામાં આવ્યું હતું ?

4 / 25

Category: Indian History Quiz : 09

સુભાષચંદ્ર બોઝે આંદામાન ટાપુને શું નામ આપ્યું હતું ?

5 / 25

Category: Indian History Quiz : 09

ભારતના કયા મહાનુભાવે જગતને ‘પંચશીલ’ નો સિદ્ધાંત આપેલો છે ?

6 / 25

Category: Indian History Quiz : 09

સતી થવાના રિવાજ પર પ્રતિબંધ મૂકતો કાયદો ક્યારે અમલમાં આવ્યો ?

7 / 25

Category: Indian History Quiz : 09

હિંદભરમાં ટેક્ષટાઇલ ઉદ્યોગ શરૂ કરવાનો સૌપ્રથમ વિચાર કરનાર કોણ હતી ?

8 / 25

Category: Indian History Quiz : 09

પ્રાચીન ભારતની કઈ વ્યક્તિ મહાન કાયદા નિષ્ણાંત ગણાય છે ?

9 / 25

Category: Indian History Quiz : 09

પ્રસિદ્ધ સંસ્કૃત ગ્રંથ અષ્ટાધ્યાયીના લેખક કોણ છે ?

10 / 25

Category: Indian History Quiz : 09

ચંદ્રગુપ્ત મૌર્ય સેલ્યુકસ નિકેટરને હરાવી કયા પ્રદેશો મેળવ્યા ?

11 / 25

Category: Indian History Quiz : 09

લાલબહાદુર શાસ્ત્રીના નેતૃત્વમાં 1965નું યુદ્ધ કયા દેશ સામે થયું ?

12 / 25

Category: Indian History Quiz : 09

નીચેનામાંથી કયા લેખક ગુપ્તયુગીન નથી ?

13 / 25

Category: Indian History Quiz : 09

લોથલ સભ્યતા અંગે નીચેના પૈકી બાબત સાચી જણાતી નથી ?

14 / 25

Category: Indian History Quiz : 09

કયા યુગમાં સ્ત્રીઓ વધુ સ્વાતંત્ર્ય ભોગવતી હતી ?

15 / 25

Category: Indian History Quiz : 09

ભારત આઝાદ થયું ત્યારે કોંગ્રેસના પ્રમુખ કોણ હતા ?

16 / 25

Category: Indian History Quiz : 09

નવનિર્માણ આંદોલન કયા હેતુ માટે થયું હતું ?

17 / 25

Category: Indian History Quiz : 09

અસહકારનું આંદોલન ક્યારે થયેલ અને તેનો હેતુ શું હતો ?

18 / 25

Category: Indian History Quiz : 09

જર્મનીમાં ભરાયેલ મહાસભામાં જાતે બનાવેલા ત્રિરંગો ઝંડો ફરકાવનાર વ્યક્તિ કોણ....

19 / 25

Category: Indian History Quiz : 09

શ્રી અરવિંદ ઘોષે તેમના કયા પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખી હતી ?

20 / 25

Category: Indian History Quiz : 09

હર્ષવર્ધન કયા સ્થળે દર પાંચ વર્ષે ધર્મપરિષદ અને દાન મહોત્સવ આયોજન કરતો  ?

21 / 25

Category: Indian History Quiz : 09

આયોજન પંચના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

22 / 25

Category: Indian History Quiz : 09

“પૂર્ણ સ્વરાજ્ય” ની માંગણી ક્યારે કરાઇ ?

23 / 25

Category: Indian History Quiz : 09

સાચા અર્થમાં પ્રાચીન ભારતનો સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો ગણાય છે ?

24 / 25

Category: Indian History Quiz : 09

રાષ્ટ્રકૂટ વંશનો અત્યંત પરાકર્મી અને મહત્વાકાંક્ષી રાજા કોણ હતો ?

25 / 25

Category: Indian History Quiz : 09

શંકરાચાર્ય અને મંડનમિશ્રના વાદવિવાદ વખતે ન્યાય તોડનાર ભારતીય મહિલા એટલે....

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 51%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!