Join our whatsapp group : click here

Most Imp Gk Trick: click here

Indian History Quiz : 12

Indian History Quiz : 12 -અહીં ભારતના ઇતિહાસની ક્વિઝ નંબર 12 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Indian History
Quiz number: 12
Question: 25
Type: MCQ

Indian History Quiz : 12

984

Indian History Quiz : 12

Indian History Quiz : 12

1 / 25

ભારતની રાજધાની કલકત્તાથી દિલ્લી સ્થાનાંતરિત કરવાના સમયે ભારતમાં કયા વાઇસરોય હતા?

2 / 25

ભારતમાં સૌ પ્રથમ સોનાના સિક્કા કોણે જારી કર્યા?

3 / 25

નીચેના પૈકી કયા ભારતીય શહેરને ‘પૂર્વનું વેનિસ’ કહેવાય છે?

4 / 25

ડો. બી.આર. આંબેડકરે ............... ના મુદ્દા બાબતે નહેરુ મંત્રીમંડળમાંથી કાયદા પ્રધાનના હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું હતું?

5 / 25

ગોપાલક્રુષ્ણ ગોખલે નીચેના પૈકી કોની સાથે સંકળાયેલા ન હતા?

6 / 25

ઇ.સ 1971માં મિત્રતા અને સહકારની વીસ વર્ષની સંધિ કોની વચ્ચે હતી?

7 / 25

‘ચોથ’ અને ‘સરદેશમુખી’ કઈ અર્થવ્યવસ્થાનો ભાગરૂપે હતા?

8 / 25

ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી?

9 / 25

ભારતમાં સૌ પ્રથમ પંચવર્ષીય યોજના કયા વર્ષથી શરૂ કરવામાં આવી?

10 / 25

નયનકારા પ્રથા કોનું મહત્વનું લક્ષણ હતું?

11 / 25

નીચેના પૈકી કોણે કહ્યું કે વેદાંત એ હિન્દુ અધ્યાત્મ અધિકૃતતાની અભિવ્યક્તિ છે?

12 / 25

દેવાસનો પાડો ............ છે.

13 / 25

જૈન ધર્મનો કયો મહત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે?

14 / 25

કયા સમ્રાટની માહિતી માટે હાથીગુફાનો શિલાલેખ પ્રાથમિક સ્ત્રોત છે?

15 / 25

અલ્હાબાદના સ્થંભ પર લખાણ (પ્રશસ્તિ) કોના દ્વારા કરવામાં આવ્યું?

16 / 25

ભારતીય ઈતિહાસના મધ્યકાળમાં વણઝારા સામાન્ય રીતે કોણ હતા?

17 / 25

લઈ સંત પ્રણાલી ‘માનેર માનુષ્ય’ ના ખ્યાલ પર ભાર મૂકે છે?

18 / 25

1920માં નીચેનામાંથી કઈ સંસ્થાનું નામ ‘સ્વરાજ્ય સભા’ રાખવામા આવ્યું હતું?

19 / 25

ભારત શાસન અધિનિયમ, 1935 દ્વારા વિશેષ સત્તા કોને આપવામાં આવી છે?

20 / 25

‘સોનધાર નામની ખેતીવાડી લોન કોણે લાગુ પાડી?

21 / 25

ગુપ્તવંશ કોના અનુયાયી તરીકે જાણીતા છે?

22 / 25

અર્થતંત્રની દ્રષ્ટિએ, 19મી સદીમાં ભારતમાં બ્રિટિશ શાસનનું પરિણામ...

23 / 25

ઇ.સ 1938નું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન ક્યાં યોજાયું હતું?

24 / 25

ભારતના ચંદ્રનગર, મહિ, કરાઈકલ અને પોંડીચેરી જેવા પ્રદેશો પર કઈ યુરોપીયન પ્રજાનું આધિપત્ય હતું?

25 / 25

નીચેનામાંથી કયા વિદેશી યાત્રીએ હીરા અને હીરાની ખાણની વિસ્તૃત ચર્ચા કરી છે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 43%

0%

Subscribe Our Youtube Channel

Join our Telegram channel

follow us Instagram

Install our Application

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!