Join our WhatsApp group : click here

Indian History Quiz : 12

Indian History Quiz : 12 -અહીં ભારતના ઇતિહાસની ક્વિઝ નંબર 12 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ તમામ પ્રશ્નો અગાવની પરીક્ષામાં પૂછાયેલા છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિષયોની ક્વિઝ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Subject: Indian History
Quiz number: 12
Question: 25
Type: MCQ

Indian History Quiz : 12

1123

Indian History Quiz : 12

Indian History Quiz : 12

1 / 25

‘સોનધાર નામની ખેતીવાડી લોન કોણે લાગુ પાડી?

2 / 25

નીચેના પૈકી કયા ભારતીય શહેરને ‘પૂર્વનું વેનિસ’ કહેવાય છે?

3 / 25

નીચેના પૈકી કોણે કહ્યું કે વેદાંત એ હિન્દુ અધ્યાત્મ અધિકૃતતાની અભિવ્યક્તિ છે?

4 / 25

અલ્હાબાદના સ્થંભ પર લખાણ (પ્રશસ્તિ) કોના દ્વારા કરવામાં આવ્યું?

5 / 25

ભારતીય ઈતિહાસના મધ્યકાળમાં વણઝારા સામાન્ય રીતે કોણ હતા?

6 / 25

કયા સમ્રાટની માહિતી માટે હાથીગુફાનો શિલાલેખ પ્રાથમિક સ્ત્રોત છે?

7 / 25

ભારતની રાજધાની કલકત્તાથી દિલ્લી સ્થાનાંતરિત કરવાના સમયે ભારતમાં કયા વાઇસરોય હતા?

8 / 25

ઇ.સ 1938નું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન ક્યાં યોજાયું હતું?

9 / 25

દેવાસનો પાડો ............ છે.

10 / 25

ભારત શાસન અધિનિયમ, 1935 દ્વારા વિશેષ સત્તા કોને આપવામાં આવી છે?

11 / 25

નીચેનામાંથી કયા વિદેશી યાત્રીએ હીરા અને હીરાની ખાણની વિસ્તૃત ચર્ચા કરી છે?

12 / 25

1920માં નીચેનામાંથી કઈ સંસ્થાનું નામ ‘સ્વરાજ્ય સભા’ રાખવામા આવ્યું હતું?

13 / 25

‘ચોથ’ અને ‘સરદેશમુખી’ કઈ અર્થવ્યવસ્થાનો ભાગરૂપે હતા?

14 / 25

ભારતમાં સૌ પ્રથમ પંચવર્ષીય યોજના કયા વર્ષથી શરૂ કરવામાં આવી?

15 / 25

ડો. બી.આર. આંબેડકરે ............... ના મુદ્દા બાબતે નહેરુ મંત્રીમંડળમાંથી કાયદા પ્રધાનના હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું હતું?

16 / 25

નયનકારા પ્રથા કોનું મહત્વનું લક્ષણ હતું?

17 / 25

ભારતના ચંદ્રનગર, મહિ, કરાઈકલ અને પોંડીચેરી જેવા પ્રદેશો પર કઈ યુરોપીયન પ્રજાનું આધિપત્ય હતું?

18 / 25

જૈન ધર્મનો કયો મહત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે?

19 / 25

ગુપ્તવંશ કોના અનુયાયી તરીકે જાણીતા છે?

20 / 25

લઈ સંત પ્રણાલી ‘માનેર માનુષ્ય’ ના ખ્યાલ પર ભાર મૂકે છે?

21 / 25

અર્થતંત્રની દ્રષ્ટિએ, 19મી સદીમાં ભારતમાં બ્રિટિશ શાસનનું પરિણામ...

22 / 25

ઇ.સ 1971માં મિત્રતા અને સહકારની વીસ વર્ષની સંધિ કોની વચ્ચે હતી?

23 / 25

ભારતમાં સૌ પ્રથમ સોનાના સિક્કા કોણે જારી કર્યા?

24 / 25

ગોપાલક્રુષ્ણ ગોખલે નીચેના પૈકી કોની સાથે સંકળાયેલા ન હતા?

25 / 25

ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 43%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!