Join our WhatsApp group : click here

નરસિંહ મહેતા પુરસ્કાર

ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ઉત્તમ પ્રદાન બદલ આપવામાં આવતો નરસિંહ મહેતા પુરસ્કાર વિશે માહિતી આપવામાં આવી છે.

નરસિંહ મહેતા પુરસ્કાર

>> નરસિંહ મહેતા પુરસ્કાર 1999થી આપવામાં આવે છે.

>> ગુજરાતી કવિ, લેખક, વિવેચક ને તેના સંપૂર્ણ સાહિત્ય સર્જન માટે આ પુરસ્કાર આપવામાં આવે છે.

>> જેમાં 1.51000 રોકડા તથા નરસિંહ મહેતાની ધાતુની પ્રતિમા આપવામાં આવે છે.

>> નરસિંહ મહેતા પુરસ્કાર વર્ષ 1999માં સૌપ્રથમ રાજેન્દ્ર શાહને આપવામાં આવ્યો હતો.  

>> 2019નો નરસિંહ મહેતા પુરસ્કાર ખલીલ ધનતેજીને આપવામાં આવ્યો હતો.

>> આ પુરસ્કાર નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ માંથી આપવામાં આવે છે.

Read more

Narsinh Mehta Award: : gujarati sahitya : : for GPSC, PI, PSI/ASI, Nayab mamlatdar, Dy. So, Bin Sachivalay, Talati, Clerk and all competitive exam.

Previous

નરસિંહ મહેતા પુરસ્કાર

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!