Join our WhatsApp group : click here

નરસિંહ મહેતા પુરસ્કાર

ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ઉત્તમ પ્રદાન બદલ આપવામાં આવતો નરસિંહ મહેતા પુરસ્કાર વિશે માહિતી આપવામાં આવી છે.

નરસિંહ મહેતા પુરસ્કાર

>> નરસિંહ મહેતા પુરસ્કાર 1999થી આપવામાં આવે છે.

>> ગુજરાતી કવિ, લેખક, વિવેચક ને તેના સંપૂર્ણ સાહિત્ય સર્જન માટે આ પુરસ્કાર આપવામાં આવે છે.

>> જેમાં 1.51000 રોકડા તથા નરસિંહ મહેતાની ધાતુની પ્રતિમા આપવામાં આવે છે.

>> નરસિંહ મહેતા પુરસ્કાર વર્ષ 1999માં સૌપ્રથમ રાજેન્દ્ર શાહને આપવામાં આવ્યો હતો.  

>> 2019નો નરસિંહ મહેતા પુરસ્કાર ખલીલ ધનતેજીને આપવામાં આવ્યો હતો.

>> આ પુરસ્કાર નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ માંથી આપવામાં આવે છે.

Read more

Narsinh Mehta Award: : gujarati sahitya : : for GPSC, PI, PSI/ASI, Nayab mamlatdar, Dy. So, Bin Sachivalay, Talati, Clerk and all competitive exam.

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!