ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ઉત્તમ પ્રદાન બદલ આપવામાં આવતો નરસિંહ મહેતા પુરસ્કાર વિશે માહિતી આપવામાં આવી છે.
નરસિંહ મહેતા પુરસ્કાર
>> નરસિંહ મહેતા પુરસ્કાર 1999થી આપવામાં આવે છે.
>> ગુજરાતી કવિ, લેખક, વિવેચક ને તેના સંપૂર્ણ સાહિત્ય સર્જન માટે આ પુરસ્કાર આપવામાં આવે છે.
>> જેમાં 1.51000 રોકડા તથા નરસિંહ મહેતાની ધાતુની પ્રતિમા આપવામાં આવે છે.
>> નરસિંહ મહેતા પુરસ્કાર વર્ષ 1999માં સૌપ્રથમ રાજેન્દ્ર શાહને આપવામાં આવ્યો હતો.
>> 2019નો નરસિંહ મહેતા પુરસ્કાર ખલીલ ધનતેજીને આપવામાં આવ્યો હતો.
>> આ પુરસ્કાર નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ માંથી આપવામાં આવે છે.
Read more
Narsinh Mehta Award: : gujarati sahitya : : for GPSC, PI, PSI/ASI, Nayab mamlatdar, Dy. So, Bin Sachivalay, Talati, Clerk and all competitive exam.