Join our WhatsApp group : click here

નવસારી જિલ્લાના જનરલ નોલેજના વન-લાઇનર પ્રશ્નો

Navsari jilla na gk question : અહીં નવસારી જિલ્લાના જનરલ નોલેજના મહત્વપૂર્ણ વન-લાઇનર પ્રશ્નો આપવામાં આવ્યા છે. જે તમને દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે.

Navsari jilla na gk question

1). નવસારી  જિલ્લાની રચના કયારે થઈ હતી ? : 2 ઓક્ટોબર 1997માં

2). નવસારી જિલ્લાની રચના કયા જિલ્લામાંથી થઈ હતી ? : વલસાડ જિલ્લામાંથી

3). કયા મુખ્યમંત્રીના સમયમાં નવસારી જિલ્લાની રચના કરવામાં આવી હતી ? : શ્રી શંકરસિંહ વાઘેલા

4). નવસારી જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ? : 6 (નવસારી, ગણદેવી, ચિખલી, જલાલપોર, ખેરગામ, વાસંદા)  

5). નવસારી જિલ્લાની ઉત્તર દિશામાં કયા-કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : સુરત અને તાપી જિલ્લાની

6). નવસારી જિલ્લાની પૂર્વ દિશાએ કોણ સીમા ધરાવે છે ? : ડાંગ જિલ્લો અને મહારાષ્ટ્ર રાજય

7). નવસારી જિલ્લાની દક્ષિણમાં કયા જિલ્લાની સરહદ આવેલી છે ? : વલસાડ જિલ્લાની

8). નવસારી જિલ્લાની પશ્ચિમ દિશામાં શું આવેલું છે ? : અરબ સાગર આવેલો છે.  

9). “પુસ્તકોની નગરી” ના નામથી જાણીતું શહેર ? : નવસારી

10). સૌથી વધુ શહેરી સાક્ષરતા ગુજરાતનો ધરાવતો જિલ્લો : નવસારી

11). સૌથી વધુ ગ્રામીણ મહિલા સાક્ષરતા ધરાવતો ગુજરાતનો જિલ્લો : નવસારી

12). નવસારી જિલ્લાનું ગણદેવી શેના માટે પ્રખ્યાત છે ? : ગોળ માટે

13). ગણદેવીનું પ્રાચીન નામ ? : ગણપાદિકા

14). વલસાડી સાંગમાંથી રાંચરચીલુ બનાવવાનો ઉદ્યોગ ક્યાં વિકાસ પામ્યો છે ? : બીલીમોરા (નવસારી જિલ્લો)  

15). ગાંધીજીએ કરેલ ઐતિહાસિયક દાંડીકૂચ એ “દાંડી સ્મારક” કયા જિલ્લામાં આવેલું છે ? : નવસારી

16). યુનેસ્કોએ ગુજરાતનાં કયા ઘોરીમાર્ગને ‘વર્લ્ડ હેરિટેજ વે’ ની યાદીમાં સમાવેશ કર્યો છે ? : સાબરમતી આશ્રમથી –દાંડી સુધીનો  

17). નવસારી જિલ્લામાં આવેલી ગર્ગાવતી હાલમાં કયા નામે ઓળખાય છે ? : ગડત

18). નવસારી જિલ્લામાં આવેલો નેશનલ પાર્ક ? : વાસંદા નેશનલ પાર્ક

19). નવસારી જિલ્લામાં કયા-કયા રિસર્ચ સ્ટેશન આવેલા છે ? : પલ્પ રિસર્સ સ્ટેશન અને લાઈવ સ્ટોક રિસર્સ સ્ટેશન

20). વ્યક્તિ વિશેષ દાદાભાઈ નવરોજી અને જમશેદજી તાતાનું જન્મ સ્થળ જણાવો ? : નવસારી

21). નવસારી જિલ્લામાં ગરમ પાણીના ઝરા ક્યાં આવેલા છે ? : ઉનાઇ

22). નવસારી જિલ્લામાં કઈ ડેરી આવેલી છે ? : વસુધારા ડેરી

23). નવસારી જિલ્લામાં ગણેદેવી તાલુકામાં કયું તળાવ આવેલું છે ? : વડાતળાવ

24). પ્રખ્યાત ઉભરાટનો દરિયાકિનારાઓ કયા જિલ્લામાં આવેલો છે ? : નવસારી જિલ્લામાં  

25). નવસારી જિલ્લામાં “ચંદી પડવાનો મેળો” ક્યાં અને ક્યારે ભરાય છે ? : અનંત ચૌદશના દિવસે ઉભરાટમાં ભરાય છે.

નવસારી જિલ્લાની વિસ્તૃત માહિતી વાંચવા અહીં ક્લિક કરો 👉click here

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!