Join our whatsapp group : click here

Most IMP GK: Click here

Talati Mantri Mock Test : 61

Here Talati Mantri Test No. 61 is given which includes 25 questions. The given test is prepared according to Talati Mantri Syllabus so that it will prove useful to you. Stay connected with 4Gujarat.com to give Talati Mantra regular test.

Test name: Talati Mantri
Test number: 61
Question: 25
Type: MCQ
language: Gujarati

Talati Mantri Mock Test: 61

1132

Talati Mock Test : 61

Talati mantri mock test : 61

1 / 25

ગુજરાતનું પ્રથમ સંગીત માસિક કયું છે?

2 / 25

ગાંધાર મહાજનપદની રાજધાની કઈ હતી?

3 / 25

એક 14 મીટર ત્રિજ્યા તથા 12 મીટર ઊંચાઈ વાળા શંકુને ઓગળીને તેમાંથી 7 મીટર ત્રિજ્યા અને 4 મીટર ઊંચાઈ વાળા કેટલા શંકુ બનાવી શકાય?

4 / 25

સામાન્ય કે સાધારણ યુગને અંગ્રેજીમાં ટૂંકમાં કેવી રીતે લખી શકાય?

5 / 25

I’m getting more forgetful, …………….?

6 / 25

સમાસ ઓળખાવો : બૈરાંછોકરાં

7 / 25

મધ્યકાલીન સાહિત્યના સર્જક નથી.

8 / 25

ફોર્ટ વિલિયન કોલેજની સ્થાપના ક્યારે કરવામાં આવી?

9 / 25

ઘડિયાળ બનાવટ માટે જાણીતા સ્થળનું નામ જણાવો.

10 / 25

ભારતના PM નરેંદ્ર મોદીએ કઈ તારીખે જૂની 500-1000ની ચલણી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી?

11 / 25

“ઈંગ્લેન્ડમાં મુસાફરી” પુસ્તક કોનું છે ?

12 / 25

પ્રખ્યાત “મહિષાસૂર” ચિત્ર કયા ચિત્રકારનું છે?

13 / 25

As they won the competition, the prize should be…………………,

14 / 25

એક વ્યક્તિ રૂ. 60,000 જેમાં 5% ના દરે અમુક ભાગ અને બાકીનો ભાગ 4% ના દરે સાદા વ્યાજે મૂકે છે. જો કુલ વ્યાજ રૂ. 2560 મળતું હોય, તો 4% ના વ્યાજદરે કેટલી રકમ મૂકી હોય?

15 / 25

અલંકાર ઓળખાવો : મા તે મા

16 / 25

શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : મા વિનાનો

17 / 25

કંકોરી કાંડ પછી કોણે પોતાનું નામ ‘કુમારજી’ રાખ્યું હતું?

18 / 25

ગુજરાતી સાહિત્યની આખ્યાન પરંપરા ભાલણ અને પ્રેમાનંદ વચ્ચેની કડી બનીને અખ્યાનના સ્વરૂપનો ઉછેર કરનાર મહત્વના સાહિત્યકાર કયા છે ?

19 / 25

કઈ નૃત્યશૈલીમાં ઉપયોગમાં લેવાતા ઘેરદાર લીલારંગના ચણિયા ને ‘કુમીન’ કહે છે?

20 / 25

રવિ નદીના કિનારે હડપ્પિય સભ્યતાના કેટલા અન્નભંડારો મળી આવ્યા છે?

21 / 25

ઓમીક્રોન વેરિયન્ટ પછી કોરોના વાયરસનો નવો વેરિયન્ટ ડેલ્ટાક્રોન કયા દેશમાં જોવા મળ્યો છે?

22 / 25

દૂધનો સફેદ રંગ શાનાથી હોય છે?

23 / 25

“ચક્રવર્તી ગુર્જરો” કોની વખણાયેલ નવલકથા છે?

24 / 25

જિલ્લા પંચાયત દ્વારા અંદાજપત્રમાં થયેલ જોગવાઇની મર્યાદામાં રહીને ખર્ચ કરવામાં આવે તો જોવાની પ્ર્થમિક જવાબદારી શિક્ષણ માટે કોની હોય છે?

25 / 25

લોથલ કયા જિલ્લામાં આવેલ છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે..

Your score is

The average score is 48%

0%

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!