Join our whatsapp group : click here

Most Imp Gk Trick: click here

Talati Mantri Mock Test : 87

Talati Mantri Mock Test : 87 -અહીં તલાટી મંત્રીની મોક ટેસ્ટ નંબર 87 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ ટેસ્ટ તલાટી મંત્રીની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. તલાટી મંત્રીની નિયમિત મોક ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Talati Mock test
Test number: 87
Question: 25
Type: MCQ

Talati Mantri Mock Test : 87

792

Talati Mock Test : 87

Talati Mock Test : 87

1 / 25

નિમ્નલિખિત માંથી કઈ અખિલ ભારતીય સેવા નથી ?

2 / 25

ચંદ્રકાન્ત ટોપીવાળાનો જન્મ ક્યાં થયો હતો ?

3 / 25

Life history of a person written by another

4 / 25

નાટકમાં દેવયાનીનું પાત્ર લાગણીપ્રધાન બની ગયું છે. -રેખાંકિત શબ્દનો સમાસ ઓળખાવો

5 / 25

ગુજરાતમાં ચુડાસમા વંશની સ્થાપના કોણે કરી ?

6 / 25

Give the noun from of : To bear

7 / 25

બ્રિટિશ મહેસૂલી દફતર (રેકોર્ડ) માં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે કયો શબ્દ વાપરવામાં આવતો હતો?

8 / 25

કયા સાહિત્યકારને કુર્ચાલ સરસ્વતી તરીકે ઓળખવામાં આવે છે ?

9 / 25

બંધારણના કયા અનુચ્છેદમાં નગરપાલિકાનું બંધારણ દર્શાવેલ છે?

10 / 25

1.5 મીટરની ઊંચાઈનો એક વનરક્ષક એક સાગના વૃક્ષથી 28.5 મીટર દૂર ઉભેલો છે. તેની આંખ સામે વૃક્ષની ટોચનાં ઉત્સેધકોણનું માપ 45*છે, તો વૃક્ષની ઊંચાઈ કેટલાં મીટર હશે?

11 / 25

નગરપાલિકાની બેઠકો વર્ષમાં કેટલી વાર બોલાવવામાં આવે છે?

12 / 25

625 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણઘન સંખ્યા બને?

13 / 25

કોની સાથે થયેલા યુદ્ધમાં પરાજિત થઈને હુમાયુને ભારતની બહાર જવું પડ્યું હતું?

14 / 25

કોપર+ટીન ની બનતી મિશ્ર -ધાતુનું નામ જણાવો.

15 / 25

રાજભાષા આયોગના કાર્યો બાબતે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે?

16 / 25

‘8+8+8+8’ એ કયા છંદનું અક્ષર બંધારણ છે?

17 / 25

સોમનાથમાં મેઘધ્વની નામે મંડપ કોને બંધાવ્યો?

18 / 25

નીચેનામાંથી કઈ ક્રુતિ નર્મદની નથી?

19 / 25

‘ફેરો’ નવલકથા કોની ક્રુતિ છે?

20 / 25

This present is …………… my grandmother.

21 / 25

સંદેશમાં રણ તો લીલાછમ કટારના લેખક કોણ હતા ?

22 / 25

ચોથી યોજના (1969-74)માં સૌથી વધુ મહત્વ કયા ક્ષેત્રને આપવામાં આવ્યું હતું?

23 / 25

.coop ડોમેઈન નેમનો ઉપયોગ.......ક્ષેત્રે થાય છે.

24 / 25

આટલું વાંચીને ફરવા જાવ. ‘વાંચીને’ કૃદંત જણાવો.

25 / 25

ત્રણ પંપને રોજના 8 કલાક ચલાવવામાં આવે, તો એક ટાંકી ખાલી કરતાં 2 દિવસ લાગે છે, તો ચાર પંપને એક દિવસમાં ટાંકી ખાલી કરવા કેટલા કલાક ચલાવવા જોઈએ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 42%

0%

Subscribe Our Youtube Channel

Join our Telegram channel

follow us Instagram

Install our Application

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!