Join our whatsapp group : click here

Most Imp Gk Trick: click here

Talati Mantri Mock Test: 91

Talati Mantri Mock Test : 91 -અહીં તલાટી મંત્રીની મોક ટેસ્ટ નંબર 91 આપવામાં આવી છે. જેમાં 25 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યા છે. આપેલ ટેસ્ટ તલાટી મંત્રીની પરીક્ષાના સિલેબસ મુજબ તૈયાર કરેલ છે. જેથી તમને ઉપયોગી સાબિત થશે. તલાટી મંત્રીની નિયમિત મોક ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

Test name: Talati Mantri
Test number: 91
Question: 25
Type: MCQ

Talati Mantri Mock Test: 91

1363

Talati Mock Test : 91

Talati Mock Test : 91

1 / 25

ગુજરાત પંચાયત સેવા બોર્ડની રચના અને કાર્યો ગુજરાત પંચાયત ધારાની કઈ કલમથી નક્કી થાય છે?

2 / 25

ગુજરાતમાં ડુંગળી-લસણ માટેનું સંશોધન કેન્દ્ર કયા આવેલ છે?

3 / 25

ટોલ્સટોયની પ્રખ્યાત નવલકથા ‘WAR AND PIACE’ નો ગુજરાતીમાં અનુવાદ કોણે કરેલો છે?

4 / 25

ટોકિયો ઓલમ્પિક 2020માં ભારતના અંતિમ ધ્વજ વાહક કોણ હતા?

5 / 25

ખેતરમાં વાવેલું ધાન ઊગી નીકળે ત્યારે આદિવાસી કયો ઉત્સવ ઉજવે છે?

6 / 25

કોંગ્રેસના કયા અધિવેશનમાં સૌપ્રથમ જન-ગણ-મન ગાવાયું?

7 / 25

Mother scolded us for quarelling over…………..toys.

8 / 25

ફોટોગ્રાફ ડિજિટલ સ્વરૂપમાં ફેરફાર માટે કઈ ડીવાઇસનો ઉપયોગ કરવામાં આવે છે?

9 / 25

15 મીટર, 42 મીટર અને 39 મીટર લંબાઇના સળીયામાંથી એક એકસરખી લંબાઇનો મોટામાં મોટો કેટલી લંબાઇનો ટુકડો કાપી શકાય?

10 / 25

ભરુચ જિલ્લામાં કીમનદીના કયા સ્થળેથી હડપ્પિય સભ્યતાના અવશેષો મળી આવેલા છે?

11 / 25

‘લખવું-વાંચવું એ કઈ કેળવણી નથી.’ કૃદંતનો પ્રકાર જણાવો.

12 / 25

‘છાઉ’ એ કયા પ્રકારની લોકકલા છે?

13 / 25

ગુજરાત ઓડિટ એક્ટ-1963 પ્રમાણે પંચાયત ધારાની કઈ કલમ નીચે તાલુકા પંચાયતનું ઓડિટ થશે?

14 / 25

રૂઢિપ્રયોગનો કયો અર્થ સૂચવે: નાડ પારખવી

15 / 25

નીચેનામાંથી કઈ સંખ્યાને 45 વડે ની:શેષ ભાગી શકાય?

16 / 25

‘બંદીઘર’ નવલકથાના લેખક કોણ છે?

17 / 25

નિમ્નલિખિત માંથી કઈ સંસ્થા બંધારણીય સંસ્થા છે?

18 / 25

દાંપત્ય જીવનની પ્રસન્નતા પ્રગટ કરતાં સોનેટના રૂપમાં લખાયેલ રાજેન્દ્ર શાહનો કાવ્ય સંગ્રહ કયો છે ?

19 / 25

કયા ગવર્નર જનરલના સમયમાં બાળ લગ્ન પ્રતિબંધક ધારો ઘડાયો હતો?

20 / 25

જયપ્રકાશ નારાયણે જે આયોજ્ન રજૂ કર્યું તે કયા નામે ઓળખાય છે?

21 / 25

He asked me whether either of the applicants ……………… suitable.

22 / 25

NDDB ની સ્થાપના ક્યારે થઈ હતી?

23 / 25

ભારતીય ઇતિહાસના કયા સમયગાળાને અશ્વમેઘ પુનધ્ધાર યુગ કહે છે?

24 / 25

કુંકણા આદિવાસી પોતાની ચાલ્લાં વિધિને કયા નામથી ઓળખે છે?

25 / 25

દૂધપાણી ભળે એટલે બેઉ એક રંગ થાય છે- રેખાંકિત શબ્દનો સમાસ ઓળખાવો.

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 42%

0%

Subscribe Our Youtube Channel

Join our Telegram channel

follow us Instagram

Install our Application

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!