ગુજરાત સાહિત્ય અકાદમી
સ્થાપના | 1982 |
સ્થાપક | ગુજરાત રાજય |
મુખપત્ર | શબ્દસૃષ્ટિ |
હાલનુ સ્થળ | ગાંધીનગર |
1). રાષ્ટ્રીય કક્ષાએ 1954માં સાહિત્ય અકાદમી શરૂ થઈ. 1955માં દિલ્લી સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર મહાદેવભાઇ દેસાઇ ને “મહાદેવભાઇ ની ડાયરી” માટે આપવામાં આવ્યો. દિલ્લી સાહિત્ય અકાદમીનું શ્રેષ્ઠ કાર્ય જોઈ દરેક રાજયમાં સાહિત્ય અકાદમી ખોલવાનો નિર્ણય લેવાયો. જેના ભાગ રૂપે ઇ.સ 1982માં ગુજરાતમાં પણ ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ ની સ્થાપના કરવામાં આવી.
2). ગુજરાત રાજયમાં ભાષાઓમાં ઉત્કર્ષ વિકાસ માટે ઇ.સ 1960માં ભાષાનિયામક કચેરીની સ્થાપના.
3). 1978 -79થી ભાષા નિયામકની કચેરી અંતર્ગત સિંધી-ઉર્દુ વગરે ભાષાનો આરંભ
4). આ સંસ્થા પુસ્તક માટે લેખકને આર્થિક સહાય કરે છે, ઉત્તમ પુસ્તકો તથા લખાણને અનુવાદને અને દુર્લભ ગ્રંથના પુન: મુદ્રણ માટે સહાય કરે છે.
5). ભાષા નિયમકની ભાષા ઉત્કર્ષ યોજનાઓ ડિસેમ્બર 1982થી ગુજરાત સાહિત્ય અકાદમીને તબદીલ કરવામાં આવી.
6). સ્વાયત અકાદમી તરીકે ગુજરાત સાહિત્ય અકાદમી 1993થી કાર્યરત થઈ.
7). તેના પ્રથમ પ્રમુખ શ્રી મહંમદ માંકડ હતા.
નર્મદ સાહિત્ય સભા : click here
ગુજરાત વિદ્યાપીઠ : click here
ભારતીય વિદ્યાભવન : click here
Gujarat sahitya academy : : Gujarati sahitya : : for GPSC, PI, PSI/ASI, Nayab mamlatdar, Dy. So, Bin Sachivalay, Talati, Clerk and all competitive exam.