Join our WhatsApp group : click here

ગુજરાતી સાહિત્યના અન્ય પુરસ્કારો

ગુજરાતી સાહિત્યમાં જુદા-જુદા સાહિત્ય સર્જન બદલ આપવામાં આવતા પુરસ્કારો સબંધિત માહિતી અહીં આપવામાં આવી છે. જેમાં સાહિત્ય પ્રકારનું નામ અને તેના સબંધિત પુરસ્કારનું નામ આપવામાં આવ્યું છે.

ક્રમસાહિત્ય પ્રકારપુરસ્કાર
1. નવલકથાશ્રી ગોવર્ધનરામ નવલકથા પરિતોષિક
2. વાર્તામલયાનીલ વાર્તા પરિતોષિક
3. કાવ્ય‘સુંદરમ’ કાવ્ય પરિતોષિક
4. નાટકશ્રી અસાઇત ઠાકર નાટ્ય પરિતોષિક
5. નિબંધશ્રી સુરેશ જોશી નિબંધ પરિતોષિક
6. બાળ સાહિત્યશ્રી ગિજુભાઈ બાળસાહિત્ય પરિતોષિક

Read more

👉 ગુજરાતી ભાષાના પુરસ્કારો
👉 ગુજરાતી સાહિત્યકારની લાક્ષણિકતા
👉 Gujarati Sahitya

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!