ગુજરાતી સાહિત્યમાં જુદા-જુદા સાહિત્ય સર્જન બદલ આપવામાં આવતા પુરસ્કારો સબંધિત માહિતી અહીં આપવામાં આવી છે. જેમાં સાહિત્ય પ્રકારનું નામ અને તેના સબંધિત પુરસ્કારનું નામ આપવામાં આવ્યું છે.
ક્રમ | સાહિત્ય પ્રકાર | પુરસ્કાર |
---|---|---|
1. | નવલકથા | શ્રી ગોવર્ધનરામ નવલકથા પરિતોષિક |
2. | વાર્તા | મલયાનીલ વાર્તા પરિતોષિક |
3. | કાવ્ય | ‘સુંદરમ’ કાવ્ય પરિતોષિક |
4. | નાટક | શ્રી અસાઇત ઠાકર નાટ્ય પરિતોષિક |
5. | નિબંધ | શ્રી સુરેશ જોશી નિબંધ પરિતોષિક |
6. | બાળ સાહિત્ય | શ્રી ગિજુભાઈ બાળસાહિત્ય પરિતોષિક |
Read more