Join our WhatsApp group : click here

Karkvrut in Gujarat | ગુજરાતમાં કર્કવૃત

Karkvrut in Gujarat : અહીં ગુજરાતમા કર્કવૃત સંબધિત માહિતી આપવામાં આવી છે. જે સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે.

Karkvrut in Gujarat

કર્કવૃત ગુજરાતના ઉત્તર ભાગના 6 જિલ્લાઓ માંથી પસાર થાય છે.

1). કચ્છ

2). પાટણ

3). મહેસાણા

4). ગાંધીનગર

5). સાબરકાંઠા

6). અરવલ્લી

>> મહેસાણા જિલ્લાનમાં સ્થિત મોઢેરાનું સૂર્યમંદિર કર્કવૃત પર આવેલું છે.

>> કચ્છના ધીણોધર ડુંગર ભારતનો એકમાત્ર ડુંગર છે જેની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે.

>> સાબરકાંઠા જિલ્લાનું હિંમતનગર અને પ્રાંતિજ શહેર કર્કવૃત પર સ્થિત છે.

>> મહી નદી કર્કવૃતને બે વાર ઓળંગે છે. કર્કવૃતને બે વાર ઓળંગતી ભારતની એકમાત્ર નદી મહી છે.

>> કંડલા બંદર કર્કવૃતનું સૌથી નજીકનું બંદર છે.

>> કર્કવૃત (23.5 અંશ અક્ષાંશ) અને વિષુવવૃત (0 અંશ અક્ષાંશ) વચ્ચેનો ભાગ ઊષ્ણકટિબંધમાં આવે છે. આથી ગુજરાત રાજયનો મોટો ભાગ ઉષ્ણકટિબંધમાં આવે છે.  

Read more

👉 ગુજરાતમાં આવેલા હેરિટેઝ સ્થળો
👉 ગુજરાતનાં નદી કિનારે વસેલા શહેરો
👉 ગુજરાતના સાંસ્ક્રુતિક વન ની યાદી

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!