વડાપ્રધાન અને મંત્રી પરિષદ
1). અનુચ્છેદ: 75 અંતર્ગત વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે.
2). વડાપ્રધાન મંત્રીમંડળના વડા છે.
3). રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ પર અન્ય મંત્રીઓની નિમણૂક કરે છે.
4). રાષ્ટ્રપતિની તમામ સત્તાઓનો ઉપયોગ વાસ્તવિક રીતે વડાપ્રધાન કરતાં હોય છે.
5). વડાપ્રધાનની નિમણૂક પામનાર વ્યક્તિ જો સંસદના કોઈપણ ગૃહનો સભ્ય ન હોય તો 6 મહિનામાં તેને સંસદમાં કોઈપણ ગૃહનો સભ્ય બનવું પડશે.
6). લોકસભામાં જે પક્ષ પાસે બહુમત હોય તેના નેતાને વડાપ્રધાન તરીકે રાષ્ટ્રપતિ નીમે છે.
7). રાષ્ટ્રપતિ મંત્રી પરિષદને 1 માહિનામાં વિશ્વાસનો મત મેળવવા કહે છે.
8). મંત્રી પરિષદની સંખ્યા વડાપ્રધાન સહિત લોકસભાના સભ્યોની સ્ંખ્યના 15% વધુ રાખી શકાય નહીં.
9). વડાપ્રધાનનો કાર્યકલ નિશ્વિત નથી.
10). વડાપ્રધાનનું મુત્યુ થાય કે રાજીનામું આપે તો કેન્દ્રિય મંત્રીપરિષદ વિસર્જિત થાય છે.
ભારતના રાષ્ટ્રપતિ : click here
ભારતના ઉપ રાષ્ટ્રપતિ : click here
Prime Minister and Council of Ministers in Gujarati : : Bharat nu Bandharan : : for GPSC, PI, PSI/ASI, Nayab mamlatdar, Dy. So, Bin Sachivalay, Talati, Clerk and all competitive exam.