Join our WhatsApp group : click here

ભારતના ગવર્નર, ગવર્નર જનરલ, વાઈસરોય અને તેના કર્યો

અહીં ભારતના ગવર્નર, ગવર્નર જનરલ, વાઈસરોય અને તેના કર્યો વિશે માહિતી આપવામાં આવી છે. આ માહિતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વની છે.

ભારતના ગવર્નર, ગવર્નર જનરલ, વાઈસરોય અને તેના કર્યો

અહીં ભારતના તમામ ગવર્નર/ગવર્નર જનરલ/ વાઇસરોયના નામો અને તેની નીચે તેના મુખ્ય કર્યો/ નિર્ણયો વિશે માહિતી આપવામાં આવી છે.

રોબર્ટ ક્લાઇવ

>> દ્વિમુખી શાસન પદ્ધતિ બંગાળમાં શરૂ કરનાર

વોરેન હેસ્ટિંગ

>> ઇ.સ 1781 ના કલકત્તામાં પ્રથમ મદરેસાની સ્થાપના કરાવી.

>> ઇ.સ 1784માં ‘એશિયાટિક સોસાયટી ઓફ બંગાલ’ ની સ્થાપના કરી.

>> વોરેન હેસ્ટિંગે કલકત્તામાં વડી અદાલતની સ્થાપના કરાવી.

લોર્ડ કોર્નવોલિસ

>> જિલ્લાની અંદર પોલીસ વ્યવસ્થાની શરૂવાત કરી.

>> સ્થાયી બંદોબસ્તની શરૂવાત પણ કોર્નવોલિસે કરી.

>> કોર્નવોલિસે ‘નાગરિક સેવાનો જનક’ કહેવામા આવે છે.

લોર્ડ વેલેસ્લી

>> સહાયક સંધિની શરૂવાત કરનાર

લોર્ડ હેસ્ટિંગ

>> અંગ્રેજો અને ગોરખાની વચ્ચે ‘સંગોલીની સંધિ’ કરીને ‘આંગ્લ નેપાળ યુદ્ધ’ નો અંત કર્યો.

>> પિંડારીઓનું દમન પણ હેસ્ટિંગે જ કર્યું.

લોર્ડ વિલિયમ બેંટિક

>> ભારતના પ્રથમ ગવર્નર જનરલ

>> રાજા રામમહોન રાયના સહયોગથી ઇ.સ 1829માં ‘સતીપ્રથા’ નો અંત કર્યો.

>> ઇ.સ 1830માં ‘ઠગીપ્રથા’ ને સમાપ્ત કરી.

>> ‘દૂધપીતીપ્રથા’ પર પ્રતિબંધ લગાવ્યો.

ચાર્લ્સ મેટકોફ

>> ‘ભારતીય પ્રેસનો મુક્તિદાતા’ મેટકોફને કહેવાય છે.

લોર્ડ હાર્ડિગ

>> ‘નરબલી પ્રથા’ પર રોક લગાવી.

લોર્ડ ડેલહાઉસી

>> ‘ખાલસા નીતિ’ ની શરૂવાત કરી.

>> ઇ.સ 1854માં ‘વુડ ડિસ્પેચ’ ને લાગુ કરી શિક્ષણ સંબધી સુધારા કરવામાં આવ્યા.

>> ‘ભારતીય રેલવેના જનક’ ડેલહાઉસીને કહેવામા આવે છે.

>> ‘સાર્વજનિક નિર્માણ વિભાગ’ અને લોકસેવા વિભાગની સ્થાપના કરી.

લોર્ડ કેનિંગ

>> કેનિંગના સમયમાં 1857નો વિપ્લવ થયો હતો.

>> બોમ્બે, કલકત્તા અને મદ્રાસમાં એક એક ઉચ્ચ ન્યાયાલયની સ્થાપના કરી.

>> કેનિંગે મુઘલ સમ્રાટનું પદ સમાપ્ત કરી નાખ્યું.

>> ‘ખાલસા નીતિ’ નો અંત કર્યો.

લોર્ડ લોરેન્સ

>> ઇ.સ 1865માં ભારત અને યુરોપની વચ્ચે પહેલી સમુદ્રી ટેલિગ્રાફ સેવા શરૂ કરી.

લોર્ડ મેયો

>> ઇ.સ 1872માં કૃષિ વિભાગની સ્થાપના કરી.

લોર્ડ લિટન

>> આના સમયમાં ઇ.સ 1878માં ‘વર્નાક્યુલર પ્રેસ એક્ટ’ પસાર કરવામાં આવ્યો.

>> અલીગઢમાં એક મુસ્લિમ-એંગ્લો પશ્ચિમ મહા વિદ્યાલયની સ્થાપના કરી.

લોર્ડ રિપન

>> ‘વર્નાક્યુલર પ્રેસ એક્ટ’ ને સમાપ્ત કર્યો.

>> ‘સ્થાનિય સ્વરાજ્યની’ શરૂવાત કરી.

>> ઇ.સ 1881માં પ્રથમ નિયમિત વસ્તી ગણતરી કરાવી.

>> શિક્ષણને સુધારવા વિલિયમ હંટરની વટપણ હેઠળ ‘હંડર કમિશન’ની સ્થાપના કરી.

લોર્ડ ડફરીન

>> ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના આના સમયમાં થઈ હતી.

લોર્ડ કર્ઝન

>> સિંચાઇ આયોગ, વિશ્વ વિદ્યાલય આયોગ તથા દુષ્કાળ આયોગની સ્થાપના કરી.

>> ઇ.સ 1904માં ભારતીય પુરાતત્વ વિભાગની સ્થાપના કરી.

લોર્ડ ચેમ્સફોર્ડ

>> ઇ.સ 1916માં પૂનામાં મહિલા વિશ્વ વિદ્યાલયની સ્થાપના કરી.

>> ઇ.સ 1919માં રોલેટ એક્ટ પાસ થયો હતો.

>> ઇ.સ 1919માં આના સમયમાં જલિયાવાલાબાગ હત્યાકાંડ થયો હતો.

લોર્ડ ઇરવિન

>> પ્રથમ ગોળમેજી પરિષદ થઈ હતી.

>> ઇ.સ 1931માં ગાંધી-ઇરવિન કરાર થાય.

લોર્ડ વેલિંગટન

>> બીજી તથા ત્રીજી ગોળમેજી પરિષદ થઈ હતી.

>> ઇ.સ 1935માં અધિનિયમ પસાર થયો હતો.

લોર્ડ લિનલીથગો

>> પહેલી વાર ચૂંટણી કરાવી જેમાં કોંગ્રેસે 11 માંથી 8 પ્રદેશોમાં પોતાની સરકાર બનાવી.

>> આના સમયમાં ઇ.સ 1940માં ઓગસ્ટ પ્રસ્તાવ પસાર થયો.    

લોર્ડ વેવેલ

>> ઇ.સ 1945માં શિમલા કરાર થયા.

>> ઇ.સ 1946માં કેબિનેટ મિશન ભારત આવ્યું.

લોર્ડ માઉન્ટબેટન

>> ભારત વિભાજન તથા ભારતને આઝાદી આના સમયમાં જ મળી હતી.

>> સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ છે.   

👉 ભારતની મુખ્ય સંસ્થા અને તેનું સ્થાપના વર્ષ
👉 ભારતના પ્રસિદ્ધ મંદિર અને તેના સ્થાપક
👉 ભારતની મુખ્ય આદિવાસી જાતિઓ

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!